ફ્રી વીજળીના નામે આમ આદમી પાર્ટી વાળા ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવા નીકળ્યા છે | Dixita Viral Joshi

ફ્રી વીજળીના નામે આમ આદમી પાર્ટી વાળા ગુજરાતની જનતાને મૂર્ખ ...

Dixita Viral Joshi

Share:
Share:
સારું છે કે કેજરીવાલ સાહેબ ફકત બે જગ્યાએ પથારી પાથરી બેઠા છે..! જો વધુ જગ્યાએ હોત તો ફ્રી-ફ્રી કરીને દરેક જગ્યાની પથારી ફેરવી નાખી હોત. ના દિલ્હી માં સંપૂર્ણપણે વીજળી ફ્રી છે..! ના પંજાબ માં. છતાંયે આમ આદમી પાર્ટી ના નેતાઓની હિમ્મત તો જુવો કે છાતી ઠોકીને જૂઠ ની થાળી પીરસવા નીકળ્યા છે. પણ ગુજરાતની બેબાક, હોશિયાર અને ચતુર જનતા આ ઢોંગીઓને, ફેંકુ ફૌજ ને ઘર ભેગી કરશે.
સારું છે કે કેજરીવાલ સાહેબ ફકત બે જગ્યાએ પથારી પાથરી બેઠા છે..! જો વધુ જગ્યાએ હોત તો ફ્રી-...Read More